UPDATES :::: Fix pay case 2012-13

WELCOME TO MY FIRST BLOG..I WILL NOW POST IMP. NEWS OF EDUCATION DAILY...PLZ VISIT DAILY ONCE...

My Blog List

Thursday, May 27, 2021

*📜જમીનના વર્ષો જુના રેકોર્ડ* મેળવો હવે *ઓનલાઈન* રેકોર્ડ જોવા માટે નીચે ક્લિક કરો


*📜જમીનના વર્ષો જુના રેકોર્ડ* મેળવો હવે *ઓનલાઈન* રેકોર્ડ જોવા માટે નીચે ક્લિક કરો





https://anyror.gujarat.gov.in/emilkat/GeneralReport_IDB.aspx

Sunday, May 23, 2021

સવારે વહેલા ભૂખ્યા પેટે નરણા કોઠે શા માટે પીવું જોઈએ પાણી

સવારે વહેલા ભૂખ્યા પેટે નરણા કોઠે શા માટે પીવું જોઈએ પાણી ?



સવારે વહેલા ઉઠી ગરમ પાણી પીવાથી મોઢામાં રહેલી વાસી લાળ પેટમાં જતી હોય છે જેના કારણે આખી રાત પેટમાં ભરેલી આ લાળ આલ્કલાઇન હોય છે લાળ આલ્કલાઇન હોવાથી એસિડિટીને દૂર કરે છે અને આપણા પેટમાં રાહત આપે છે

પાણી ધીમે ધીમે ઘૂંટડા ભરીને પીવાનું છે ઘણા લોકોની રાત્રે નાક અને ગળામાં કફ ભરાઇ જતા હોય છે જેથી ગરમ હુંફાળું પાણી પીવાથી થોડા જ દિવસમાં તેમાં સુધારો થતો જોવા મળે છે અને કાયમ માટે પીવાથી ધીરે ધીરે આ તકલીફ દૂર થઈ જાય છે

ઉઠતાની સાથે જ બ્રશ કર્યા પહેલા ગરમ હુંફાળું પાણી પીવાથી આપણી હોજરી અને આંતરડાનાંમા જે નકામા દ્રવ્યો હોય તે દૂર થઈ જાય છે જેથી આંતરડા ચોખ્ખા થઈ જાય છે તેની કાર્યક્ષમતા વધે છે અને સાથે-સાથે કબજિયાત જેવી બીમારીઓ પણ દૂર થાય છે
ગરમ હુંફાળું પાણી હોજરી માં રહેલા ના પચેલા ખોરાકને પચાવવામાં મદદ કરે છે કહેવાનો મતલબ છે કે તે જઠરાગ્નિ ઊભો કરવામાં ફાયદાકારક છે ગેસ એસીડીટી ની ફરિયાદ વાળા તમામ લોકોએ આ પ્રયોગ કરવો જોઇએ આ પ્રયોગ નિયમિત કરવાથી ગરમ હુંફાળું પાણી પીવાથી ગેસ કે એસિડિટીની ફરિયાદ દૂર થતી જોવા મળે છે

પાચનક્રિયાની તકલીફ વાળા તમામ મિત્રોએ રોજ સવારે વહેલા ઉઠી ગરમ હુંફાળું પાણી પીવું જોઈએ જેનાથી મંદ પડેલી પાચન ક્રિયા સતત વધારો થાય છે અને ખોરાક ઝડપી પાચન થાય છે કબજિયાત ગેસ એસિડિટી જેવી બીમારીઓ દૂર થાય છે
વધારે વજન ધરાવતા લોકોએ તો ખાસ આ પ્રયોગ કરવો જોઇએ વજન ઉતારવા માટે રોજ સવારે એક ગ્લાસ પાણીમાં  અડધું લીંબુ નીચોવી પાણી પીવું જોઈએ જેનાથી શરીરની ચરબીમાં ઘટાડો થાય છે અને ચરબીમાં ઘટાડો થવાથી ધીરે વજન પણ ઉતરવા લાગે છેસવારે વહેલા નરણા કોઠે ગરમ પાણી પીવાથી પરસેવો પણ વળે છે અને પરસેવો વળવા થી આપણી ચામડી માં જમા થયેલો કચરો ધીરે ધીરે બહાર નીકળે છે ચામડી માં જમા થયેલા ઝેરી કચરો બહાર નીકળી જવાથી ચામડીના બધા છિદ્રો ખુલ્લા થઈ જાય છે અને જેનાથી ચામડીના રોગોમાં ફાયદો થાય છે ખીલ પણ મટી શકે છે





મોટાભાગના લોકોને સવારે વહેલા ઊઠતા જ સાંધાઓ જકડાઇ જાય છે અને આખું શરીર દુખાવા લાગતું હોય છે તો રોજ સવારે વહેલા હૂંફાળું પાણી પીવાથી લોહીનું પરિભ્રમણ વધે છે અને સાંધાઓ ખુલી જતા હોય છે તો ધીરે ધીરે આ પ્રયોગ કરવાથી આ તકલીફ પણ દૂર થતી હોય છે
કેટલીક ધ્યાન રાખવાની મહત્વની બાબતો



પાણીની ફક્ત હૂંફાળું જ કરવાનું છે ગરમ પાણી પીવાથી નુકસાન થાય છે આ વાત ભૂલવી ન જોઈએ 



ગરમ પાણી પીવાથી હોજરીમાં ચાંદા પણ પડી શકે છે



પાણી નીચે બેઠા બેઠા કે ખુરશીમાં બેઠા બેઠા જ પીવુ જોઈએ 



પાણી ઘૂંટડે ઘૂંટડે જ પીવું જોઈએ ઉતાવડે પાણી પીવાથી મોઢાની લાળ નો લાભ મળતો નથી 



વધુ લાભ મેળવવા માટે વધુ પાણી પીવાથી ફાયદાની જગ્યાએ નુકસાન થાય છે માટે અતિ ઉત્સાહમાં આવી વઘુ પાણી પીવું ન જોઈએ

સવારે વહેલા ભૂખ્યા પેટે નરણા કોઠે શા માટે પીવું જોઈએ પાણી ?


ઘઉં સડી ન જાય ઘઉંમાં કોઈ જીવાત ન પડી જાય તેના માટેની કુદરતી સાચવવા ની રીત

ઘઉં સડી ન જાય ઘઉંમાં કોઈ જીવાત ન પડી જાય તેના માટેની કુદરતી સાચવવા ની રીત
ઘઉં સડી ન જાય ઘઉંમાં કોઈ જીવાત ન પડી જાય તેના માટેની કુદરતી સાચવવા ની રીત




સૌપ્રથમ આપણા લાવેલા ઘઉંને જોઈ લેવા કે તેમાં કોઈ કાંકરા કે કચરો ના હોય કોઈ ધૂળ કચરો નથી ચેક કરી લેવું જોઈએ જો ખેતરમાંથી ડાયરેક્ટ લાવેલા હોય તો તો સૌપ્રથમ તેને ચોખ્ખા કરી લેવા અને બજારમાંથી મશીન ક્લીન લાવેલ હોય તો પણ તેને ચાળી લેવા કે જોઈ લેવા તમામ ઘઉં ચોખા કરી લેવા જોઈએ


ઘઉંને મોટા ચાળણાથી ચાળી લેવા જોઈએ કારણ કે તેમાં જે રજકણો ધૂળ કે નાની જીવાત હોય કે નાનું કંઈપણ હોય તો જે ચળાઈ જાય અને ઘઉં ચોખ્ખા થઈ જાય



જો તમે ચોખ્ખા ઘઉં ખરીદેલા હોય તો પણ તેનો કાળો દાણો ઘઉંનો અડધો દાણો લીલા કલર નો દાણો કે માટીની કાંકરી કે જઉ આવતા હોય છે માટે તેને વ્યવસ્થિત ચાળી અને વીણવા જરૂરી છે



ઘઉં એક વર્ષ સુધી સાચવવાનાં હોય છે અને જો તમે દવા વગર કુદરતી રીતે સાચવવા માગતા હોય અને એક વર્ષ સુધી તેનો સારી રીતે ઉપયોગ કરવો હોય તો સૌપ્રથમ ચોખ્ખા થઈ જાય સરસ રીતે વિણાય જાય ત્યારબાદ તેને દેવેલ થી માવાના હોય છે


ઘઉં એક વર્ષ સુધી સાચવવાનાં હોય છે અને જો તમે દવા વગર કુદરતી રીતે સાચવવા માગતા હોય અને એક વર્ષ સુધી તેનો સારી રીતે ઉપયોગ કરવો હોય તો સૌપ્રથમ ચોખ્ખા થઈ જાય સરસ રીતે વિણાય જાય ત્યારબાદ તેને દેવેલ થી માવાના હોય છે


શું તમારા સાચવી રાખેલા ઘઉં બગડી જાય છે ? તો અપનાવો આ રીત


ઘઉં સાચવવાની રીત

ઘઉંને કુદરતી રીતે વગર દવા એ સાચવવાની રીત નીચે મુજબ છે 

સો કિલો ગ્રામ ઘઉં હોય તો એક લીટર દિવેલ નો ઉપયોગ કરવો જોઈએ. દિવેલ ને એરંડીયુ પણ કહે છે ચોખ્ખા દિવેલને ખરીદી લાવ્યા બાદ સૌપ્રથમ ગરમ કરવાનું હોય છે ગરમ કરવાથી દિવેલ જાડું હોય છે તે પાતળુ બનતુ હોય છે અને સરળતાથી ભળી જતું હોય છે દિવેલ ને ગરમ કરી હોય પછી તેને પૂરેપૂરું ઠંડુ થવા દેવાનું છે

કડવો લીમડો હોય તેના પત્તા સૂકવીને તેનો પાઉડર બનાવી તેની ચોખ્ખા કાપડમા ૧૦ જેટલી પોટલી બનાવી ને તૈયાર રાખવાની હોય છે હવે ઘઉંને મોટા વાસણમાં લઈ તેમાં દિવેલ ઉમેરી ધીરે ધીરે તેને મસળવાનું હોય છે એટલે કે ઘઉંની મોઇ દેવાના હોય છે દિવેલમાં મોયેલા ઘઉં ને ચોખ્ખા પીપડા માં ભરતા જાવ અને 10 કિલો વજન જેટલા ઘઉં થાય એટલે એક કડવા લીમડાની પોટલી મુકતા જાવ આ રીતે આખુ પીપડુ ભરી લેવું


https://www.anjonews.com/2021/05/ghanu-sachavava-ni-rit.html





ઘઉં સડી ન જાય ઘઉંમાં કોઈ જીવાત ન પડી જાય તેના માટેની કુદરતી સાચવવા ની રીત

Saturday, May 22, 2021

Gold price janava aa link par javo

Gold price janava aa link no upyoug karo

IMPORTANT LINKS.

આજનો સોનાનો ભાવ જોવા માટે અહીં ક્લિક કરો
https://m.moneycontrol.com/commodity/gold-price.html

આજનો ચાંદીનો ભાવ જોવા માટે અહીં ક્લિક કરો

https://m.moneycontrol.com/commodity/silver-price.html

શિક્ષણના પ્રેરણા પુષ્પો

blog post